ગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-ત્રીજો)

  • Post author:

રાજગોર સમવાય આ જ્ઞાતિના રાજગોર અટક ધરાવનારા બ્રાહ્મણો ગોહિલ ક્ષત્રિયોના પુરોહિત છે, તેના કારણે સમગ્ર જ્ઞાતિ રાજગોર જ્ઞાતિ તરીકે ઓળખાય છે. સમગ્ર જ્ઞાતિ પૈકી ૬૦ ટકા કુટુંબો કૌશિક ગોત્રી રાજગોર…

Continue Readingગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-ત્રીજો)

ગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-બીજો)

  • Post author:

ચુંથા સમવાય આ સમવાયના ઘેાધાબારા અને આથમણા એવા બે મુખ્ય વિભાગ છે. આ વિભાગના લોકો ભાવનગર જિલ્લામાં અને અમરેલી જિલ્લાના દામનગર તાલુકામાં મુખ્યત્વે વસે છે. કુલ ૯૪ ગામેા છે જે…

Continue Readingગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-બીજો)

ગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-પહેલો)

  • Post author:

મોઢ બ્રાહ્મણો અંગેના પરંપરાગત ઈતિહાસ સ્કંદ પુરાણ અંતર્ગત બ્રહ્મખંડના સ્વતંત્ર વિભાગ તરીકે લખાયેલાં ધર્મારણ્ય પુરાણમાંથી મળે છે, જ્યારે પદ્મપુરાણના પાતાલખંડના ભાગરૂપ ૬૯ અધ્યાયવાળા બીજો ગ્રંથ મળે છે. પ્રથમ ગ્રંથમાં ૪૦…

Continue Readingગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-પહેલો)

ગારીયાધાર મંડળ ની ઝાંખી

  • Post author:

શ્રી મોઢ ચાતુર્વેદી (ચું.સ.) બ્રાહ્મણ યુવક મંડળ, ગારીયાધાર (સ્થા. ૧૯૮૭) ગારીયાધારમાં તા. ૨૦/૭/૧૯૮૭ ના રોજ બાબુલાલ ગૌરીશંકર પાઠકના નિવાસ સ્થાને રાત્રીના ૯-૦૦ કલાકે સ્વ.શ્રી કિરીટભાઇ એચ. પાઠકના પ્રમુખ સ્થાને તેમજ…

Continue Readingગારીયાધાર મંડળ ની ઝાંખી

વિદ્યાર્થી ભવનની ઝાંખી

  • Post author:

સ્વ. કાકુભાઈ ન . ત્રિવેદી, ૧૯૯૭ સુજ્ઞ જ્ઞાતિબંધુઓ, વિદ્યાર્થી ભવન પચાસ વર્ષ પૂરા કરે છે ત્યારે વિચાર આવે છે કે રોમન સામ્રાજય એક દહાડામાં વિકસ્યું નહોતું. આપણા દેશની ક્રાંતિના વર્ષોમાં…

Continue Readingવિદ્યાર્થી ભવનની ઝાંખી