બ્લોગ (લેખ)

આપણી મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય જ્ઞાતિ ના કોઈ પણ ભાઈબહેન તેમના બ્લોગ/લેખ અહીં આપી શકે છે અને કોઈ પણ ખર્ચ વગર, કોઈ પણ સંબંધિત વિષય પર તેમના મંતવ્યો પ્રકાશિત કરી શકે છે. લખાણ 2,000 શબ્દોથી ઓછું અને અંગ્રેજી અથવા ગુજરાતીમાં હોવું જોઈએ. કોઈપણ બ્લોગ/લેખ પોસ્ટ કે વિચારો માટે એકમાત્ર જવાબદારી અને માલિકી જેતે લેખક/ માહિતી આપનાર ની છે. જો તમારો બ્લોગ/લેખ અન્યત્ર પ્રકાશિત કરવામાં આવ્યો હોય તો તમે તેની વેબસાઇટ લિંક પણ આપી શકો છો.

Jogo de cassino no Brasil: diversão e emoção garantidas!

Содержимое undefinedO que é um jogo cassino?Tendências do jogo cassino no BrasilLegislação de jogos de cassino no BrasilJogos de cassino online e sua popularidadeBenefícios dosRead More »

Get Several On line https: mrbetwithdrawal com mr-bet-betting game From the Local casino Heroes

ArticlesBabu88 ConnectionsExactly what are the membership criteria to have Babu88?Is MPL Safe, MPL APK, MPL Games It also features a design therefore the gambler doesn’tRead More »

તમે સંતાનનાં મા – બાપ છો કે મિત્ર?

વર્ષા પાઠક (વર્ષા પાઠક - મુંબઇ, ‘સંપર્ક સેતુ’ - જુલાઈ ૨૦૧૩) ‘ડેડી, બસો રૂપિયા આપોને!’‘કેમ?’‘ફ્રેન્ડ્સ સાથે બહાર જાઉં છું!’‘ઠીક છે. આ લે. અને ક્યારે પાછોRead More »

“પ્રેરણાધામ” – આત્મચિંતનનો વિષય

સુધીરભાઈ શાંતિલાલ રાવળ (શ્રી.સુધીરભાઈ શાંતિલાલ રાવળ-અમદાવાદ, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧) મોઢ શક્તિનાં સૌ વાંચકો સમક્ષ આ દિપોત્સવી અંકમાં લાંબા સમય પછી મળવાનુ થયુ ત્યારે ચોકકસ વિચારોની આંધીRead More »

ગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-ત્રીજો)

રાજગોર સમવાયઆ જ્ઞાતિના રાજગોર અટક ધરાવનારા બ્રાહ્મણો ગોહિલ ક્ષત્રિયોના પુરોહિત છે, તેના કારણે સમગ્ર જ્ઞાતિ રાજગોર જ્ઞાતિ તરીકે ઓળખાય છે. સમગ્ર જ્ઞાતિ પૈકી ૬૦ ટકાRead More »

ગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-બીજો)

ચુંથા સમવાયઆ સમવાયના ઘેાધાબારા અને આથમણા એવા બે મુખ્ય વિભાગ છે. આ વિભાગના લોકો ભાવનગર જિલ્લામાં અને અમરેલી જિલ્લાના દામનગર તાલુકામાં મુખ્યત્વે વસે છે. કુલRead More »

ગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-પહેલો)

મોઢ બ્રાહ્મણો અંગેના પરંપરાગત ઈતિહાસ સ્કંદ પુરાણ અંતર્ગત બ્રહ્મખંડના સ્વતંત્ર વિભાગ તરીકે લખાયેલાં ધર્મારણ્ય પુરાણમાંથી મળે છે, જ્યારે પદ્મપુરાણના પાતાલખંડના ભાગરૂપ ૬૯ અધ્યાયવાળા બીજો ગ્રંથRead More »

ગારીયાધાર મંડળ ની ઝાંખી

શ્રી મોઢ ચાતુર્વેદી (ચું.સ.) બ્રાહ્મણ યુવક મંડળ, ગારીયાધાર (સ્થા. ૧૯૮૭)ગારીયાધારમાં તા. ૨૦/૭/૧૯૮૭ ના રોજ બાબુલાલ ગૌરીશંકર પાઠકના નિવાસ સ્થાને રાત્રીના ૯-૦૦ કલાકે સ્વ.શ્રી કિરીટભાઇ એચ.Read More »

વિદ્યાર્થી ભવનની ઝાંખી

સ્વ. કાકુભાઈ ન . ત્રિવેદી, ૧૯૯૭ સુજ્ઞ જ્ઞાતિબંધુઓ, વિદ્યાર્થી ભવન પચાસ વર્ષ પૂરા કરે છે ત્યારે વિચાર આવે છે કે રોમન સામ્રાજય એક દહાડામાં વિકસ્યુંRead More »

Five money myths that empty your wallet

If you want a successful financial plan, instead of falling prey to impractical myths start managing money carefully and efficiently.Every month end when we areRead More »